- Table View
- List View
Sangeet Shastra Darpan Pratham Bhag class 9 and class 10 - Himachal Pradesh Board: संगीत शास्त्र दर्पण प्रथम भाग कक्षा ९ एवं कक्षा १० - हिमाचल प्रदेश बोर्ड
by Shanti Govardhan“संगीत शास्त्र दर्पण प्रथम भाग” हिमाचल प्रदेश बोर्ड के कक्षा 9 और कक्षा 10 के छात्रों के लिए शांति गोवर्धन द्वारा लिखित एक महत्वपूर्ण शैक्षणिक पुस्तक है। यह पुस्तक भारतीय शास्त्रीय संगीत के मौलिक सिद्धांतों और तकनीकों का व्यापक वर्णन करती है। इसमें संगीत की प्राथमिक अवधारणाएँ जैसे स्वर, ताल, राग, और बंदिश को सरल और सुलभ भाषा में प्रस्तुत किया गया है, जिससे छात्र आसानी से समझ सकें। पुस्तक में रागों की संरचना, उनकी विशेषताएँ और उनकी प्रस्तुति के तरीके पर विशेष ध्यान दिया गया है। इसके साथ ही, तालों के प्रकार और उनकी गिनती, स्वर और ताल के बीच के संबंध, और भारतीय शास्त्रीय संगीत की संस्कृति का भी विस्तृत विवरण दिया गया है। लेखक ने संगीत के इन तत्त्वों को सजीव उदाहरणों और प्रायोगिक दृष्टिकोण से समझाया है, जिससे यह पुस्तक न केवल सिद्धांतों की जानकारी देती है बल्कि छात्रों को संगीत के प्रति गहरी समझ और रुचि भी विकसित करती है। यह पुस्तक हिमाचल प्रदेश बोर्ड की पाठ्यक्रम सामग्री के अनुरूप तैयार की गई है और छात्रों को शास्त्रीय संगीत की शिक्षा में एक मजबूत नींव प्रदान करती है। इसमें दिए गए अध्याय और अभ्यास छात्रों को परीक्षा के लिए भी अच्छी तरह से तैयार करते हैं। "संगीत शास्त्र दर्पण प्रथम भाग" कक्षा 9 और 10 के छात्रों के लिए एक आदर्श शैक्षणिक संसाधन है, जो उन्हें संगीत की जटिलताओं को समझने में सहायता करता है और उनकी शैक्षणिक यात्रा में महत्वपूर्ण योगदान देता है।
Sangeet class 10 - GSTB: ધોરણ ૧૦ સંગીત - જીએસટીબી
by Hemendra Bhojak Manubhai Shah Jay Shideસૈદ્ધાંતિક વિભાગ માં ૯ પાઠ આપેલ છે.જેમાં પારિભાષિક શબ્દો,મૂળભૂત શબ્દોની સમજૂતી,રાગોની શાસ્ત્રીય માહિતી,તાલજ્ઞાન,છંદ, વાદ્યપ્રકાર અને ભારતીય સંગીત શૈલી,ભારતીય સંગીતની ઉત્પત્તિ અને સુગમ સંગીત,જીવનચરિત્ર,જીવન અને શિક્ષણમાં સંગીત,પ્રસિદ્ધ સંગીતકારો વગેરે પાઠ આપેલ છે.
Sanpuru: Japan's Fake Food (Fountas & Pinnell Classroom, Guided Reading Grade 5)
by Gemma Rymer Dusan LakicevicEating Around the World It's fun to experience different cultures when you travel or read a book. Things can be very different from what you know, including the sights to see, the way people speak, and the food. The food in this book is delicious but some of it may be unfamiliar. Find out how and why in this delightful graphic text about a true story of one family's trip to Japan. NIMAC-sourced textbook
Sanrakshan Shastra (Karyapustika) class 9 - Maharashtra Board: संरक्षण शास्त्र (कार्यपुस्तिका) ९वीं कक्षा - महाराष्ट्र बोर्ड
by Maharashtra Rajya Pathyapustak Nirmiti Va Abhysakram Sanshodhan Mandal Pune'संरक्षण शास्त्र' महाराष्ट्र बोर्ड की कक्षा 9 की कार्यपुस्तिका है, जो राष्ट्रीय सुरक्षा, सैन्य बलों, आंतरिक सुरक्षा, और आपदा प्रबंधन पर केंद्रित है। यह पुस्तक भारतीय सेना, नौसेना, वायुसेना, अर्धसैनिक बलों और पुलिस संगठनों की संरचना, कार्य और उनकी भूमिका को स्पष्ट करती है। इसमें राष्ट्रीय सुरक्षा की अवधारणा, बाहरी चुनौतियाँ, भारत के पड़ोसी देशों के साथ संबंध, समुद्री सुरक्षा, और साइबर सुरक्षा जैसे विषयों को शामिल किया गया है। इसके अतिरिक्त, यह कार्यपुस्तिका रक्षा सेवाओं में करियर के अवसरों, सेना में भर्ती प्रक्रिया, और सैन्य बलों में महिलाओं की भागीदारी पर भी प्रकाश डालती है। छात्रों को व्यावहारिक अनुभव देने के लिए चर्चा, क्षेत्रभ्रमण, साक्षात्कार, और भूमिका अभिनय जैसे उपक्रम भी सम्मिलित किए गए हैं। अध्ययन-अध्यापन की दृष्टि से इसमें महत्वपूर्ण विषयों की समीक्षा, परियोजनाएँ, मानचित्र अध्ययन, और सुरक्षा रणनीतियों पर गहन विश्लेषण प्रदान किया गया है। राष्ट्रीय एकता, देशभक्ति, और वैज्ञानिक दृष्टिकोण को विकसित करने पर बल दिया गया है, जिससे विद्यार्थी देश की सुरक्षा और सामाजिक जिम्मेदारियों को बेहतर तरीके से समझ सकें।
Sanrakshanshastra class 11 - Maharashtra Board: संरक्षणशास्त्र इयत्ता अकरावी - महाराष्ट्र बोर्ड
by Maharashtra Rajya Pathyapustak Nirmiti Va Abhysakram Sanshodhan Mandal Puneइयत्ता अकरावीचे पुस्तक हे राष्ट्रीय सुरक्षा या संकल्पनेला केंद्रभूत मानून तयार केले गेले आहे. संरक्षणशास्त्र या विषयाच्या वेगवेगळ्या घटकांचा परिचय यात दिला आहे. यामध्ये राष्ट्रहित आणि राष्ट्रीय सुरक्षा; भूराजनीती; संरक्षण अर्थशास्त्र; लष्करी इतिहास; विज्ञान आणि तंत्रज्ञानांचे कार्य यांचा समावेश केला गेला आहे. या सर्व संकल्पना भारताच्या संदर्भात चर्चिल्या गेले आहेत. संरक्षणक्षेत्रात करिअर करण्याच्या दृष्टीने आवश्यक त्या बाबी या पाठ्यपुस्तकात समाविष्ट केल्या आहेत. त्याचा तुम्हांला निश्चितच उपयोग होईल. पाठ्यपुस्तकाचा अभ्यास करताना सुचवलेले उपक्रम शिक्षक आणि पालकांच्या मदतीने पूर्ण करा. याच बरोबर क्यू. आर. कोडचाही वापर करावा.
Sanrakshanshastra Class 12 - Maharashtra Board: संरक्षणशास्त्र इयत्ता बारावी - महाराष्ट्र बोर्ड
by Maharashtra Rajya Pathyapustak Nirmiti Va Abhysakram Sanshodhan Mandal Puneइयत्ता बारावीचे संरक्षणशास्त्र हे पुस्तक आहे. ह्या पुस्तकामध्ये भारताच्या संदर्भातील राष्ट्रीय सुरक्षेच्या विविध पैलूंचा अभ्यास करणार आहोत. पहिल्या प्रकरणात भारताच्या लष्करी, राजकीय आणि राजनयिक, आर्थिक, विज्ञान आणि तंत्रज्ञान, आणि अंतर्गत राष्ट्रीय सुरक्षा या विविध पैलूंना समजावून घेण्यासाठीचा आराखडा दिलेला आहे. उर्वरित प्रकरणांमध्ये भारताच्या अंतर्गत सुरक्षेला असलेल्या समस्यांसंबंधी जगातील विविध भूभाग व देश यांच्याशी भारताचे असलेले संबंध यांचा परामर्श घेतला आहे. शेवटच्या प्रकरणात भारताला स्वातंत्र्य मिळाल्यापासून शेजारील देशांशी झालेल्या विविध युध्दांची माहिती दिलेली आहे.
Sansadhan Avam Vikas Class 8 - NCERT - 23: संसाधन एवं विकास ८वीं कक्षा - एनसीईआरटी - २३
by Rashtriy Shaikshik Anusandhan Aur Prashikshan Parishadकक्षा 8 के लिए भूगोल की पाठ्यपुस्तक राष्ट्रीय शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद् इस पुस्तक की रचना के लिए बनाई गई पाठ्यपुस्तक निर्माण समिति के परिश्रम के लिए कृतज्ञता व्यक्त करती है। परिषद् सामाजिक विज्ञान पाठ्यपुस्तक सलाहकार समिति के अध्यक्ष प्रोफ़ेसर हरि वासुदेवन और इस पाठ्यपुस्तक समिति की मुख्य सलाहकार विभा पार्थसारथी की विशेष आभारी है। इस पाठ्यपुस्तक के विकास में कई शिक्षकों ने योगदान दिया, इस योगदान को संभव बनाने के लिए हम उनके प्राचार्यों के आभारी हैं। उन सभी संस्थाओं और संगठनों के प्रति कृतज्ञ हैं जिन्होंने अपने संसाधनों, सामग्री और सहयोगियों की मदद लेने में हमें उदारतापूर्वक सहयोग दिया।
Sanshipt Budhcharit class 8 - NCERT: संक्षिप्त बुद्धचरित कक्षा 8 - एनसीईआरटी
by Rashtriy Shaikshik Anusandhan Aur Prashikshan Parishadसंक्षिप्त बुद्धचरित कक्षा 8 के लिए हिंदी की पूरक पाठ्यपुस्तक। यह पुस्तक विद्यालयी शिक्षा के लिए राष्ट्रीय पाठ्यचर्या की रूपरेखा - 2000 और इस रूपरेखा के अनुरूप तैयार किए गए पाठ्यक्रम पर आधारित है। एन.सी.ई.आर.टी. की कार्यकारिणी समिति की दिनांक 19 जुलाई 2004 को आयोजित बैठक में पाठ्यपुस्तकों की गुणवत्ता से संबंधित सभी पहलुओं पर चर्चा की गई और यह निर्णय लिया गया कि सभी विषयों की पाठ्यपुस्तकों की शीघ्र ही समीक्षा की जाए। इस निर्णय का अनुपालन करते हुए एन.सी.ई.आर.टी. ने सभी पाठ्यपुस्तकों के परीक्षण के लिए 23 त्वरित समीक्षा समितियों का गठन किया। इन समितियों ने संकल्पनात्मक, तथ्यात्मक तथा भाषा संबंधी विविध अशुद्धियों की पहचान की। समीक्षा की इस प्रक्रिया में पहले किए गए पाठ्यपुस्तकों के मूल्यांकन को भी ध्यान में रखा गया। यह प्रक्रिया अब पूर्ण हो चुकी है और पाई गई अशुद्धियों का सुधार कर दिया गया है। हमें आशा है कि पुस्तक का यह संशोधित संस्करण शिक्षण व अधिगम का प्रभावी माध्यम सिद्ध होगा। इस पुस्तक की गुणवत्ता में और अधिक सुधार के लिए हमें आपके सुझावों की प्रतीक्षा रहेगी।
Sanshipt Budhcharit class 8 - NCERT - 23: संक्षिप्त बद्धचरित ८वीं कक्षा - एनसीईआरटी - २३
by Rashtriy Shaikshik Anusandhan Aur Prashikshan Parishadसंक्षिप्त बुद्धचरित कक्षा 8 के लिए हिंदी की पूरक पाठ्यपुस्तक। यह पुस्तक बुद्धचरित 28 सर्गों में था जिसमें 14 सर्गों तक बुद्ध के जन्म से बुद्धत्व-प्राप्ति तक का वर्णन है। किन्तु बुद्धचरितम् मूल रूप में अपूर्ण ही उपलब्ध है। 28 सर्गों में विरचित इस महाकाव्य के दूसरे सर्ग से लेकर तेरहवें सर्ग तक पूर्ण रूप से तथा पहला एवं चौदहवाँ सर्ग के कुछ अंश ही मिलते हैं।
Sanshodhan Paddhati Ani Manasashastriya Mapan TYBA Fifth Semester - SPPU: संशोधन पद्धती आणि मानसशास्त्रीय मापन टी.वाय.बी.ए. सेमिस्टर ५ - सावित्रीबाई फुले पुणे यूनिवर्सिटी
by Dr Bharat Desai Dr Shobhana Abhyankarसंशोधन पद्धती आणि मानसशास्त्रीय मापन मानसशास्त्र हा विषय पदवीपूर्व आणि पदव्युत्तर पातळीवर मराठी माध्यमातून शिकणारा विद्यार्थीवर्ग बराच मोठा आहे. मात्र इंग्रजी भाषेची अडचण असल्यामुळे उत्तम बौद्धिक कुवत असूनही या विद्यार्थ्यांच्या अभ्यासाला मर्यादा पडतात. हा विद्यार्थीवर्ग डोळ्यांसमोर ठेवून आम्ही २००१ मध्ये ' प्रायोगिक मानसशास्त्र आणि संशोधन पद्धती' हे पहिले तांत्रिक विषयावरचे मराठीतून पुस्तक लिहिले. पदवीपूर्व आणि पदव्युत्तर अशा दोन्ही पातळीवर विद्यार्थ्यांकडून या पुस्तकाला उत्तम प्रतिसाद मिळाला. दोन पुस्तकांमध्ये संशोधनसंबंधीची विखुरलेली माहिती सलगपणे एका पुस्तकातून देण्याच्या प्रामाणिक हेतूने आम्ही सादर करीत आहोत.
Sanskrit class 10 - GSTB: સંસ્કૃત ધોરણ ૧૦
by Gstbધોરણ 10 સંસ્કૃતનું પાઠ્યપુસ્તક છે જેમાં 20 પ્રકરણ અને 5 અધ્યાય આપેલ છે.
Sanskrit class 11 - GSTB: संस्कृत कक्षा 11
by Enjoy Nectar Mehul Shah Shailesh Ojha L V. Joshi Shri Rawal Pvt. Kamlesh Kumar VI. Precision Convener. Pvt. Mansukh K Moliaवेदामृतम् આ બધા વેદમંત્રોમાં રહેલું ભાવતત્ત્વ સમગ્ર માનવસમાજને આવરી લે છે. એમાં લિંગ, વય કે જાતિ દેશનો ભેદ ક્યાંય દષ્ટિગોચર થતો નથી. विना वृक्षं गृहं शून्यम् ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની વિશેષતઃ જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારનાં જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કરે છે. આ વાત કહીને ભૃગુએ વૃક્ષમાં ચૈતન્ય-જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે. અહીં જે પદ્ય છે, તે બધાં અનુષ્ટુપ છંદમાં છે. वर्षावर्णनम् આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે. અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે. વળી, ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે. જેમકે ત્રીજા પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આગિયાઓને પાખંડી લોકો સાથે અને નહિ દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે. કલિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે. તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે. છઠ્ઠા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વીસરાઈ ગયેલા વેદજ્ઞાન સાથે અને સાતમા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયૂરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે. પાંચમા શ્લોકમાં નવવારિનિપેવયા અને હરિનિવયા શબ્દોના પ્રયોગમાં યમકની ચમકૃતિ છે. આ બધાં પદ્યો અનુષ્ટુપ છંદમાં છે.दशकं धर्मलक्षणम् . , भस्मावशेषं मदनं चकार , उपनिषद् रससुधा , नाटयमेतन्मया कृतम्, मोहमुदगर: ,काव्यमधुबिन्दव: , अनेकार्थसप्तकम्, पृथुचरितम् , किन्तोः कुटिलता , हनूमद्भीमसेनयोः संवादः,चतस्त्री विधा:,ननु वर्णितोडसि , रजुः भस्म भवत्विति ,शकुन्तलाप्रत्याख्यानम् , किं नाम व्यक्तित्वम्, होलिकोत्सवः,अग्य्राणां शतमुद्दिष्टम् . વગેરે પાઠો સરસ રીતે પ્રસ્તુત કરેલ છે
Sanskrit class 11 Guide book - GSTB: સંસ્કૃત ધોરણ 11 - જીએસટીબી
by Navneetધોરણ 11ના સંસ્કૃત વિષયની ગાઈડ બુક છે.
Sanskrit class 9 - GSTB: સંસ્કૃત ધોરણ ૯
by Shri Maharudra K. Sharma Kamlesh Chokshi. Mansukh Molia Mohini Dave Smitabhain Joshiઆ પાઠ્યપુસ્તકમાં સંસ્કૃતના ભાષાકીય, સાહિત્યિક તેમજસાંસ્કૃતિક વૈવિધ્યને લક્ષ્યમાં લીધેલું છે. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની વયકક્ષાને અનુરૂપ કેટલાંક સંપાદન તેમજ સ્વતંત્ર પાઠની સંરચના કરવામાં આવી છે. સંસ્કૃત સંભાષણનાં પાસાંને આવરી લેવાયાં છે. સંસ્કૃત ભાષાનો સઘન પરિચય થાય તે માટે સઘળાં પદોની વિસ્તૃત સમજૂતી અપાઈ છે. સંસ્કૃત સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને અહીં પ્રતિનિધિત્વ અપાયું છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વિચારશક્તિ અને તર્કશક્તિ વિકસે અને તે દ્વારા સર્વાગી વિકાસ થાય તેમજ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મદદરૂપથાય તે રીતે પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
Sanskrit class 9 Guidebook - GSTB: સંસ્કૃત ધોરણ ૯ - જીએસટીબી
by Navneetધોરણ ૯ ના સંસ્કૃત વિષયની નવનીત છે.
Sanskrit Manorama class 8 - S.C.E.R.T. Raipur - Chhattisgarh Board: संस्कृत मनोरमा कक्षा 8 - एस.सी.ई.आर.टी. रायपुर - छत्तीसगढ़ बोर्ड
by Rajya Shaikshik Anusandhan Aur Prashikshan Parishad Raipur C. G.संस्कृत मनोरमा पाठ्यपुस्तक कक्षा 8वी का राज्य शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद् छत्तीसगढ़ रायपुर ने संस्कृत भाषा में प्रकाशित किया गया है, इस पाठ्यपुस्तक में गद्य, पद्य, कथा, संवाद, नीति श्लोक, सुभाषित तथा सूक्ति पाठों को समामेलित किया गया है। पाठ्यपुस्तक में बच्चों की रुचि एवं आवश्यकताओं, सांस्कृतिक व पर्यावरणीय अवधारणाओं के अनुरुप विषय वस्तुओं का समायोजन किया गया है। बच्चों में सत्य, ममता, बड़ों के प्रति आदर, क्षमा, धैर्य, त्याग, परोपकार, स्वावलम्बन, आत्मविश्वास, कर्त्तव्यनिष्ठा, सहिष्णुता, अपरिग्रह, राष्ट्रीय एकता, विश्वबन्धुत्व, सांस्कृतिक-एकता आदि जीवन मूल्यों को विकसित करने की दृष्टि से पाठ्यवस्तु में समाहित किया गया है।
Sanskrit (Ranjini Dwitiya Bhag) class 7 - RBSE: संस्कृत (रंजिनी द्वितीया भाग) कक्षा 7 - आरएसई
by Rajasthan State Textbook BoardSanskrit Textbook for class 7
Sanskrit (Ranjini Prathamo Bhag) class 6 - RBSE: संस्कृत (रंजिनी प्रतिमा भाग) कक्षा 6 - आरबीएसई
by Rajasthan State Textbook BoardRanjini Prathamo Bhag - Sanskrit Textbook for Class 6
Sanskrit (Ranjini Tritiya Bhag) class 8 - RBSE: संस्कृत (रंजिनी तृतीया भाग) कक्षा 8 - RBSE
by Rajasthan State Textbook BoardSanskrit Textbook for Class 8
Sanskrit Semester 1 class 6 - GSTB: संस्कृत सेमेस्टर 1 कक्षा 6 - जीएसटीबी
by Narendra Raval Kanu Karkar Ruta Parmar Paresha Thakarઆ પુસ્તક ધોરણ 6 નું સંસ્કૃત (પ્રથમ સત્ર ) નું પાઠ્યપુસ્તક છે .
Sanskrit Semester 1 class 6 - GSTB: संस्कृत (प्रथम सत्र ) कक्षा ६
by Narendra Rawal Kanubhai Karkar Pravinchandra Jani Prafulbhai Scissorsપાઠ1 માં ચિત્ર દ્વારા સરસ માહિતી આપેલ છે જેમાં પશુઓ ના ચિત્રો દ્વારા સંસ્કૃત ભાષાની સમજ આપવામાં આવી છે. ચિત્રપદાની 1 થી 4 સરસ માહિતી સભર છે.પાઠ 2 ચિત્ર દ્વારા વાર્તા ની સરસ સમજ આપેલ છે. પાઠ 3 માં સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, તે સમજાવેલ છે,પાઠ 4 માં સંખ્યા જ્ઞાન આપેલ છે. આરીતે 9 પાઠ સરસ માહિતી સભર છે. પાઠ 9 માં ઘડિયાળ માં સમય જોવા અને સંસ્કૃત કહેવાનું સીખ્વાડવામાં આવ્યું છે. સાથે પુનરાવર્તન1 અને 2 પણ છે.
Sanskrit Semester 1 class 7 - GSTB: સંસ્કૃત સેમેસ્ટર 1 વર્ગ 7 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ નું ૭ સંસ્કૃત (સેમિસ્ટર ૧) વિષય નું પાઠ્યપુસ્તક છે .
Sanskrit Semester 2 class 6 - GSTB: संस्कृत (द्वितीय सत्र) कक्षा ६
by Narendra Rawal Kanubhai Karkar Pravinchandra Jani Prafulbhai Scissorsપ્રથમ અજમાયશ પછી ગુજરાત રાજયની તમામ શાળાઓ માટે તૈયાર થયેલા ધોરણ 6 નાં પાઠ્યપુસ્તકોને ક્ષતિરહિત બનાવવા પ્રયત્ન કર્યો છે, પ્રસ્તુત સંસ્કૃત દ્વિતીય સત્ર માં પહેલા શરીર ના અંગો ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે તે વિષે ચિત્ર દ્વારા સરસ માહિતી આપવામાં આવી છે અને બીજા પાઠ માં ડાબે ,જામણે, ઉપર, નીચે વગેરે ની માહિતી આપવામાં આવી છે. ત્યાર બાદ વાંચવું , બેસવું, રમવું, પૂજા કરવી વગેરે ક્રિયાઓ સમજવા માં આવી છે,ઉખાણા સ્વરૂપે વાક્યો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મારી શાળા વિષે માહિતી અને ત્યાર બાદ ભારત વિષે માહિતી આપવા માં આવી છે. અંત માં પુનરાવર્તન 1 અને 2 પણ આપેલ છે.
Sanskrit (Semester 2) class 7 - GSTB: संस्कृत (सेमेस्टर २) कक्षा - ७
by Gstbધોરણ ૭ ના સંસ્કૃત વિષય ના બીજા સેમેસ્ટરનું પાઠ્યપુસ્તક છે.