Browse Results

Showing 476 through 500 of 581 results

Zalak-06 Zalak Pushpo

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-07 Zalak Saptami

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-08 Zalak Astami

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-09 Zalak Navrang

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-10 Zalak Dashera

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-11 Zalak Disha Agiyarmi

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-12 Zalak Bar

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-13 Zalak Tera

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-14 Zalak Chand

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-15 Zalak Poonam

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-16 Zalak Kishori

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-17 Zalak Attar

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-18 Zalak Adhyay

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-19 Zalak Nanda

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-20 Zalak Prabhat

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-21 Zalak Sandhya

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-22 Zalak Pratiksha

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-23 Antim Zalak

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Bapune 10 Anjali

by Amrutlal Vegad

બાપુના જીવન સંબંધી વિશાળ સાહિત્ય-મંદિરમાં, કંઈક લજ્જા અને કંઈક સંકોચ સાથે, ભાઈ અમૃતલાલ પણ એમનો લઘુ પૂજાથાળ લાવ્યા છે. એની સાથે ન તો ઘંટા-ઝાલરનો ઘનઘોર ઘટાટોપ છે, ન સ્તવ-સ્તોત્રોનો સીમાહીન સંભાર. બસ નાનોશો — કદાચ માટીનો બનેલો — થાળ છે, થોડીશી દિવેટો, જેમાં પૂજારીની અન્તર્મુખી દૃષ્ટિનો સ્નિગ્ધ પ્રકાશ છે. અમૃતલાલ વ્યવસાયે શિલ્પી છે, એટલે રંગ-રૂપ-રેખાઓના પેલા આંતરિક વિરહ-મિલનનો ભેદ તેઓ જાણે છે, સુરુચિ અને સહૃદયતાના રસથી શિલ્પી જેને ભીંજવે છે. એટલે જ એમને સંતુલન સુલભ છે, અને સુષમા પણ. સ્વભાવથી અમૃતલાલ સાધક છે, એટલે મંગલની કલ્પના એમને અનુપ્રેરિત કરે છે. એમની શૈલી આમ શિલ્પીની સૂઝ અને સાધકની બૂજનાં તત્ત્વોથી આપોઆપ ઘડાઈ ઊઠી છે. બાપુ જો કેવળ સંગ્રહાલયમાં સજાવીને રાખવાની વસ્તુ ન હોય, તો અમૃતલાલની આ રચનાઓ આપને જરૂર ગમશે. — મોહનલાલ બાજપેયી

Computer Adhyan class 9 - GSTB: કમ્પ્યુટર અધ્યન ધોરણ ૯ - GSTB

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૯ ના કોમ્પુટર અધ્યન વિષયનું છે જેમાં ૧૪ પ્રકરણ અને પરિશિષ્ટ આપેલ છે.

English class 8 - GSTB: અંગ્રેજી વર્ગ 8 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ 8 નું (પ્રથમ સત્ર) અંગ્રેજી વિષય નું પાઠ્યપુસ્તક છે .

Gandhijina Sahsadhko

by Nilam Parikh

આ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.

Gujarat na Sirchatra Sardar

by Mukulbhai Kalarthi

“તમે તમારું સાચું અને મજબૂત સંગઠન ખડું કરો. ઉપરાંત મેં જે નબળાઈઓ ચીંધી છે તે દૂર કરો, આળસ છોડી દો, વહેમો ફગાવી દો, કોઈનો ડર ન રાખો, કુસંપનો ત્યાગ કરો, કાયરતા ખંખેરી નાખો, હિંમત રાખો, બહાદુર બનો અને આત્મવિશ્વાસ રાખતાં શીખો.” “આટલું કરશો તો તમે જે ઇચ્છો છો તે એની મેળે આવી મળશે. જગમાં જેને માટે જે લાયક હોય છે તેને મળે જ છે. આપણી ઉમેદ મોટી છે. આપણે ગુલામીની બેડીઓ તોડી, સ્વતંત્રતા મેળવી રાજસત્તાની લગામ આપણા હાથમાં લેવા માગીએ છીએ. આવી મોટી ઉમેદ રાખવાનો આપણો અધિકાર છે. આવો મોટો અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરનારને પ્રભુ મદદ કરે છે. પ્રભુ તમારું ભલું કરો!”

Jagatna Itihas nu Sankshipt Rekha Darshan

by Jawaharlal Nehru

છોકરાછોકરીઓ માત્ર એક જ દેશનો ઇતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તો તેઓ કેટલીક તારીખો અને થોડી હકીકતો ગોખી કાઢે, એ મને જરાયે પસંદ નથી. ઇતિહાસ એ તો એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે; એટલે દુનિયાના ઇતર ભાગોમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તો આપણે કોઈ એક દેશનો ઇતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એકબે દેશ પૂરતો જ નહીં પણ આખી દુનિયાનું અવલોકન કરીને વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે. તું હંમેશાં એટલું યાદ રાખજે કે, દુનિયાની જુદી જુદી પ્રજાઓમાં આપણે ધારી લઈએ છીએ તેટલી બધી ભિન્નતા કે તફાવત નથી. નકશાઓ કે નકશાપોથીઓ જુદા જુદા દેશોને આપણને ભિન્ન ભિન્ન રંગોમાં દર્શાવે છે. બેશક, પ્રજાઓ એકબીજીથી ભિન્ન છે ખરી, પણ તેમનામાં પરસ્પર સામ્ય પણ ઘણું જ છે. આ વસ્તુ આપણે બરાબર લક્ષમાં રાખવી જોઈએ અને નકશાઓના રંગોથી કે રાષ્ટ્રોની સરહદોથી ભોળવાઈ જવું જોઈએ નહીં.

Jya Darekne Pahochavu J Che

by Kakasaheb Kalelkar

જન્મમૃત્યુનો અનુભવ દરેક માણસને છે જ. યથાકાળે એ મળે જ છે. મારે પણ કેટલાંય સગાંવહાલાંને અને આદરણીય સત્પુરુષોને સ્મશાન સુધી પહોંચાડવા પડ્યાં છે. મારે મન સ્મશાન એ અત્યંત પવિત્ર જગ્યા છે. જ્યાં આપણે સગાંવહાલાંનાં શરીરની અંતિમ સેવા કરી એ સ્થાન આપણે માટે અત્યંત પવિત્ર જ હોવું જોઈએ. હિંદુ સંસ્કૃતિમાં મરી ગયેલા માણસનું શરીર અપવિત્ર મનાય છે. સ્મશાન વિશે આદર રાખવાને બદલે એ સ્થાનને આપણે અશુભ માનીએ છીએ એ મોટો દોષ છે. આ સ્થિતિ સુધારવા માટે મેં એક લેખમાળા લખી હતી. ‘સ્મશાનયાત્રા’ એવું જ નામ એને આપત. પણ વાચકોને એ ગમશે નહીં એવો વિચાર મનમાં આવવાથી શીર્ષક આપ્યું ‘જ્યાં દરેકને પહોંચવું જ છે.’ મુંબઈના ગુજરાતી સાપ્તાહિક ‘સુધા’માં આ લેખમાળા ક્રમશ: છપાઈ હતી. વાચકોએ એનું રસપૂર્વક સ્વાગત કર્યું હતું. મને એવો ખ્યાલ છે કે આ લેખમાળા માટે આ સુંદર શીર્ષક ‘સુધા’ના તંત્રીએ સુઝાડ્યું છે. મને એ શીર્ષક ખૂબ ગમ્યું. આ શીર્ષકથી સૂચવાય છે કે આપણો પણ ત્યાં હક્ક છે. સગાંવહાલાંને મૂકવા જઈએ ત્યારની ભાવના સામાન્ય રીતે લાગણીપ્રધાન હોય છે. સ્વદેશના રક્ષણને અર્થે જેઓ લડ્યા અને મર્યા એમની સ્મશાનયાત્રાનું દર્શન, ચિંતન અને સ્મરણ અદ્ભુત હોય છે. એ દર્શન દ્વારા માનવી સંસ્કૃતિની અનેક બાજુઓ ચિંતનનો વિષય બને છે. —કાકા કાલેલકર

Refine Search

Showing 476 through 500 of 581 results